Обучается переводу с помощью примеров, переведенных людьми.
Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.
maro priya tahevar makar sankranti
મારો પ્રિયા તહેવાર મકર સંક્રાંતિ
Последнее обновление: 2020-01-06
Частота использования: 1
Качество:
Источник:
gujarati essay about makar sankranti
મકર સંક્રાતિ વિશે gujarati નિબંધ
Последнее обновление: 2015-02-04
Частота использования: 5
Качество:
Источник:
uttarayan essay in gujarati makar sankranti
ઉત્તરાયણ નિબંધ in ગુજરાતી મકર સંક્રાંતિ
Последнее обновление: 2019-11-04
Частота использования: 1
Качество:
Источник:
shastri swami narayanprasaddasji was born on 14th january, 1921, the auspicious day of the hindu festival makar sankranti, in the vaishnav - patidar family of saurashtra region in the gujarat, india, and was named as girdhar. his parents, premjibhai (father) and juthiben (mother) had 4 other children, kesarben, keshubhai, madhubhai and raliyatben, of which girdhar was the youngest. girdhar was from a very poor family, so he was not even able to finish his primary education.
શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી નો જન્મ હિન્દૂ તહેવાર મકર સંક્રાંતિ ના શુભ દિવસે, તારીખ 14 મી જાન્યુઆરી, 1921ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના એક વૈષ્ણવ - પાટીદાર પરિવારમાં થયો અને ગિરધર નામ આપવામાં આવ્યું હતું. તેમની માતા જુઠીબેન અને પિતા પ્રેમજીભાઈને અન્ય 4 બાળકો, કેસરબેન, કેશુભાઈ, મધુભાઈ અને રળિયાતબેન પણ હતા જેમાંથી ગિરધર સૌથી નાનો હતો. ગિરધરનો પરિવાર ખુબજ ગરીબ હોવાથી તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવા સક્ષમ ન હતો. તે બાળપણથી જ ખુબ તેજસ્વી ની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ તથા ધાર્મિક ગ્રંથોના વાંચન નો શોખ ધરાવતા હતો. ગિરધર તેના બાળપણના મિત્રો સાથે નજીકના સ્વામિનારાયણ મંદિરે કીર્તન ગાવા માટે જતો અને આ દરમિયાન તેમનો મધુર અવાજ અને શોખ ને જોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગિરધરને ભણાવવા તેમજ સંતોની સેવા કરવાના હેતુથી ગિરધરને પોતાની સાથે લઇ જવા માટે તેના પરિવારની મંજૂરી લીધી. સંતો સાથે ગયાના થોડા સમય બાદ જ સંતો એ ગિરધર ને સાધુ બનાવવવાનો નિર્ણય કર્યો પણ એ નિર્ણય ગિરધરના પરિવાર ને મંજુર ન હતો જેથી કરીને ગિરધરના મોટા ભાઈ મધુભાઈ ગિરધરને સંતો પાસેથી પરત તેના પરિવાર સાથે રહેવા લઇ આવ્યા. ગિરધર સંતો ની સાથે વિતાવેલ સમય તેમજ તેઓનું શુદ્ધ અને સદાચારી જીવનથી ખુબ આકર્ષિત થયો હતો જેથી કરીને તેનું મન તેમના પરિવાર સાથે લાગતું ન હતું. પરિણામે ગિરધરે સાધુ બનવા માટે માત્ર 12 વર્ષ ની ઉંમરે જ પોતાના પરિવારનો ત્યાગ કરી સંતો પાસે પરત ચાલ્યો ગયો હતો.[3]તેમના ભાઈઓ પૈકી કેશુભાઈ યુવાન વયે મૃત્યુ પામ્યા હતા જયારે મધુભાઈ થોરડી મુકામે વસવા ચાલ્યા ગયા હતા. હાલમાં સ્વામીના સમગ્ર પરિવાર પૈકી મધુભાઇનો પુત્ર નાગજીભાઈનું કુટુંબ જ હયાત છે અને સુરતમાં વસવાટ કરી રહ્યા છે
Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:
Источник: