İnsan çevirisi örneklerinden çeviri yapmayı öğrenmeye çalışıyor.
Profesyonel çevirmenler, işletmeler, web sayfaları ve erişimin serbest olduğu çeviri havuzlarından.
મે પહેલા જ મોકલી દીધી છે
મે પહેલા જ મોકલી દીધી છે ઈ
Son Güncelleme: 2017-01-12
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
પેકેજ કુરિયર સુવિધા છોડી દીધી છે
package has left an amazon
Son Güncelleme: 2020-10-18
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
તમારી આઇટમે ફ્લિપકાર્ટની સુવિધા છોડી દીધી છે
your item has left a flipkart facility
Son Güncelleme: 2021-12-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
પોલીસે શબ મળ્યા પછી બીજી તપાસ શરૂ કરી દીધી છે.
police have started another investigation after finding the dead body.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
ત્યારબાદ ફ્રાન્સ સરકારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
after that, the french government has started investigating the matter.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
આપણે સમાજ માં રહીએ એ છીએ, પણ આ તક આપણે ગુમાવી દીધી છે.
this is society. this is the kind of opportunity we are losing these days.
Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
apple એ એપ્પલ વૉચ સીરિઝ 4 ને બુધવારે લૉંચ કરી દીધી છે.
apple has launched apple watch series 4 on wednesday.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
અતિથિ કાર્યકર વિઝાએ આ અમાનવીય અરાજકતા લગભગ સમાપ્ત કરી દીધી છે.
guest worker visas have nearly ended this inhumane chaos.
Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
સિસ્ટમ સંચાલકે થોડા સમય પૂરતુ સિસ્ટમને વાપરવાની પરવાનગીને નિષ્ક્રિય કરી દીધી છે.
the system administrator has disabled access to the system temporarily.
Son Güncelleme: 2018-12-23
Kullanım Sıklığı: 2
Kalite:
Referans:
jio એ 300 રૂપિયાવાળા પ્લાનની કિમંતને ઓછી કરીને માત્ર 299 રૂપિયા કરી દીધી છે.
jio has reduced the price of the 300 rupees plan to just 299 rupees only.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સે પૈનને આધાર સાથે લિંક કરાવવાની સીમાને ચોથીવાર વધારી દીધી છે.
the central board of direct tax has extended the deadline for linking pan with aadhar for the fourth time.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
ગ્રીનહાઉસ વાયુઓનો અડધો ભાગ જે આપણે વાતાવરણમાં મૂકી દીધી છે, અમે છેલ્લા૩૦ વર્ષો માં ત્યાં મૂક્યા છે.
but half of the greenhouse gases that we've put into the atmosphere, we've put there in the last 30 years.
Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
ઉલ્લેખનીય છે કે, લખનઉમાં એક પોલીસ કોન્સ્ટેબલે એપલના એરિયા મેનેજરને થોડા દિવસ પહેલા ગોળી મારી હત્યા કરી દીધી છે.
it is said that a few days ago in lucknow, apple's area manager was shot dead by a police constable.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
અને તમે જાણો છો ,મારે તે સમયે કહેવું જ જોઈએ,હું અહી લોકો કહે તો છું. "મે આશા ગુમાવી દીધી છે કે આપડે હવામાન સંકટ વિશે કઇ કરી શકીએ છીએ."
and, you know, i must say, at times, i hear people saying, "i've lost hope that we can do anything about the climate crisis."
Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor
ટ્રમ્પ ડીપ્યુટી એટર્ની જનરલને કરે કે નહી , અને તેથી મ્યુલરની સ્વતંત્રતાને જોખમમાં નાખે કે નહી, એનાથી વૉશિંગ્ટનની ગપસપને મહિનાઓથી ઉત્તેજિત કરી દીધી છે.
whether or not trump will fire the deputy attorney general, and thereby endanger mueller's independence, has fuelled washington gossip for months.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
એવું માનવામાં આવે છે કે મારવાડીઓ ગુજરાતમાં સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી લાવ્યા હતા. રાજસ્થાનના મારવાડમાં આ વાનગી લોકપ્રિય રહી છે, સાથેસાથે ગુજરાતમાં પણ ગુજરાતીઓએ તેને પોતાની દૈનિક વાનગી સમાન બનાવી દીધી છે.
it is widely believed that the marwaris who had migrated to gujarat invented the dish. while the dish remains popular in marwar part of rajasthan, it is gujaratis who have made it a staple in their homes.[citation needed]
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
(સંગીત) મેં એકવાર વાંચ્યું છે કે એક તમે જે બાકી છે તે જ છે શું ખોવાઈ શકે નહીં, ભલે તમારું ઘર બળી જાય અને તમે તમારી બધી સંપત્તિ ગુમાવી દીધી છે.
(music) i once read that a poem learnt by heart is what you have left, what can't be lost, even if your house burns down and you've lost all your possessions.
Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
"શૉન, મને રક્તપીત થયેલ છે." ♫♫ [હાસ્ય]♫♫ જે ,યૅલમાં પણ,અસાધારણ છે અને ભાગ્યે જ શક્ય છે. પણ મને સમજણ નહોતી પડતી કે બિચારા બૉબૉને આશ્વાસન કેમ કરીને આપવું, કારણ કે તે હજૂ હમણાં જ તો એક અઠવાડીયાં માટે 'આઘે' બેસી ચુક્યો હતો. ♫♫ [હાસ્ય] ♫♫ આપણે જોઇ રહ્યાં છીએ કે વાસ્તવિકતા આપણને ઘડી રહી હોય તેમ જરૂરી નથી, પરંતુ જે દ્રષ્ટિથી આપણું મગજ દુનિયાને જૂએ છે તે આપણી વાસ્તવિકતા ઘડે છે. અને જો આપણે એ દ્રષ્ટિ બદલી શકીએ તો આપણે આપણી ખુશીઓને જ નહીં, સાથે સાથે દરેક શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિણામને પણ બદલી શકીએ. મેં જ્યારે હાર્વર્ડમાટે અરજી કરી હતી ત્યારે એક જોખમ જ ઉઠાવ્યું હતું. ન તો મને પ્રવેશની કોઇ ઉમ્મીદ હતી કે ન તો હતી મારાં કુટુંબપાસે જરૂરી નાણાકીય જોગવાઇ. મને જ્યારે બે અઠવાડીયાં પછી લશ્કરી શિષ્યવૃતિ મળી, ત્યારે મને તેમણે જવાની રજા આપી. અચાનક જ, જે એક સંભાવના પણ નહોતી તે એક વાસ્તવિકતા બની ગઇ. હું જ્યારે ત્યાં પહોંચ્યો, ત્યારે મને એમ હતું કે બીજા બધા પણ આને આવાં બહુમાન તરીકે જ જોતા હશે, અને ત્યાં હોવાથી તેઓ ઉત્તેજીત હશે. જો તમે તમારા કરતાં વધારે હોંશીયાર લોકોવાળા વર્ગમાં હો, તો તમે માત્ર તે વર્ગમાં છો તેનાથી જ ખુશ થઇ જાઓ, એવું હું માનતો હતો. પરંતુ, હું તો અહીંયાં જોઉં છું કે કેટલાક લોકો એવું અનુભવે છે, જ્યારે હું ચાર વર્ષ પછી ત્યાંથી ગ્રૅજ્યુઍટ થયો અને પછીથી આઠ વર્ષ વિદ્યાર્થીઓ સાથે હૉસ્ટૅલમાં રહ્યો -- હાર્વર્ડે પણ મને પૂછ્યું, કે ભાઇ તુ એ જ છો ને. ♫♫ [હાસ્ય]♫♫ ચાર મુશ્કેલ વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓને સલાહ આપતો હાર્વર્ડનો હું એક અધિકારી હતો. અને મેં મારા સંશોધન અને શિક્ષણ દરમ્યાન જોયું કે ગમે તેટલા આ વિદ્યાર્થીઓ તેમના આ કૉલૅજમાં પ્રવેશ મળવાથી શરૂમાં ગમે તેટલા ખુશ હોય, બે અઠવાડીયામાં તેમનું મન ત્યાં હોવાના ગર્વને બદલે કે તત્વજ્ઞાન કે ભૌતિકશાસ્ત્ર પર પણ કેન્દ્રીત નથી હોતું. તેમનું ધ્યાન સ્પર્ધા, કામનો ભાર, ઝંઝાળ, કામનું દબાણ, ફરીયાદો જેવા પર કેન્દ્રીત હતું. હું જ્યારે પહેલવેલો ત્યાં ગયો ત્યારે, પહેલા વર્ષવાળાઓની ભોજનશાળામાં ગયો, જ્યાં મારા વૅકૉ,ટેક્ષસના મિત્રો અને હું મોટા થયા હતા -- હું જાણું છું કે તમારામાંના કેટલાક આ વિષે જાણે છે. તેઓ જ્યારે મને મળવા આવતા, ત્યારે આજૂબાજૂ જોતા, અને કહેતા," આ પહેલા વર્ષવાળાઓની ભોજનશાળા "હૅરી પૉટ્ટર" ફિલ્મમાંની હૉગ્વાર્ટમાંથી લાવેલ દેખાય છે," જે કદાચ સાચું હતું. હાર્વર્ડ એ "હૅરી પૉટ્ટર" ફિલમની હૉગ્વાર્ટ જ છે. અને જ્યારે તેઓ એ જૂએ ત્યારે, કહે કે, "શૉન, તું હાર્વર્ડમાં ખુશીવિષે ભણવામાં તારો સમય શા માટે બરબાદ કરશ? સાચું પૂછો તો,હાર્વર્ડના વિદ્યાર્થીએ દુઃખી શા માટે હોવું જોઇએ?" આ સવાલની અંદર જ છૂપાયેલ છે સુખનાં વિજ્ઞાનને સમજવાની ચાવી. કારણકે પ્રશ્ન એમ ધારી લે છે કે આપણી બહારની દુનિયામાં સુખની માત્રા કલ્પી શકાય તેમ છે, જ્યારે હકીકતે, જો હું બહારની દુનિયા પૂરેપૂરી જાણી શકું, તો લાંબા ગાળાનાં સુખ વિષે તો હું માત્ર ૧૦% જ અનુમાન લગાવી શકું.. તમારી લાંબા ગાળાની ૯૦% ખુશીઅંગે બહારની દુનિયા નહીં ,પણ, જે રીતે તમારૂ મગજ દુનિયાને જૂએ છે તેના થકી, પૂર્વાનુમાન થતું હોય છે. અને જો આપણે તેને બદલીએ, ખુશી અને સફળતાનો મંત્ર બદલીએ તો આપણે હકીકતે તેના પરથી તો વાસ્તવીકતાપર પણ અસર કરી શકીએ. અમે એ પણ નોંધ્યું કે આઇ.ક્યુ.ની મદદથી નોકરીની માત્ર ૨૫% સફળતાઓ અંગે જ અનુમાન કરી શકાતું હોય છે. નોકરીની ૭૫% સફળતાનો અંદાજ તો તમારી આશાવાદની માત્રા, તમારો સામજીક ટેકો, અને દબાણને એક પરેશાનીને બદલે તક તરીકે જોવાની તમારી ક્ષમતા જ કરી આપે છે. કદાચ એક સહુથી વધારે જાણીતી છાત્રાલય સાથેની એક ન્યુ ઇન્ગલૅન્ડની શાળાસથે જ્યારે મેં આ વાત કરી, તેમનું કહેવું હતું કે "તે તો અમને ખબર જ છે." અને તેથી જ, અમારાં વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા ઉપરાંત, અમે એક સુખાકારી સપ્તાહ પણ ઉજવીએ છીએ. તેમાં અમને ખુબ મજા પણ આવે છે. સોમવારે રાત્રે તરૂણાવસ્થાની નિરાશાઓ પર વિશ્વના જાણિતા તજજ્ઞ બોલવાના છે. મંગળવારે રાત્રે શાળાની મારામારી અને દાદાગીરી હોય છે. બુધવારે રાત્રે ખાવાનાં અજીર્ણ હોય. ગુરૂવારે ડ્રગ્સના ઉપયોગ શીખવા /શીખવાડવાનું હોય. અને શુક્રવારે રાત્રે અમે જોખમી સંભોગ અથવા મોજમસ્તી વિષે નક્કી કરવાનુ રાખેલ હોય છે. ♫♫ [હાસ્ય]♫♫ મેં કહ્યું," શુક્ર્વાર રાત્રે સહુથી વધારે લોકો હાજર રહેતાં હશે." ♫♫ [હાસ્ય]♫♫ ♪♪ [તાળીઓ] ♪♪ તમને જે ગમ્યું ને તે તેઓને જરાપણ ન પસંદ પડ્યું. ફૉન પર શાંતિ છવાઇ ગઇ. અને એ શાંતિમાં જ મેં ઉમેર્યું," મને તમારી કૉલૅજમાં બોલતાં આનંદ થશે, પણ તમને નથી લાગતું કે તેને સુખાકારી સપ્તાહ તો કેમ કહેવાય, તે તો બીમારી સપ્તાહ કહેવાય. તમે બધું જ જે નકારાત્મક શક્ય થઇ શકે તે નોંધી દીધું છે, પરંતુ, સકારાત્મક કંઇ વિષે તો વાત કરી જ નથી." માંદગીની ગેરહાજરી એ કંઇ તંદુરસ્તી ન કહેવાય. તંદુરસ્તી સુધી પહોંચવાનો માર્ગ આ છેઃ આપણે સુખ અને સફળતાના મંત્રને ઉલટાવી નાખવાની જરૂર છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, હું ૪૫ અલગ અલગ દેશોમાં ફર્યો છું, જ્યાં મેં કૉલેજો અને કંપનીઓસાથે આર્થીક મંદી દરમ્યાન કામ કર્યું છે. જે દરમ્યાન મેં જોયું કે મોટાભાગની કૉલેજો કે કંપનીઓ આ મુજબનો સફળતાનો મંત્ર અનુસરે છેઃ જેટલી હું વધારે મહેનત કરીશ, તેટલી વધારે મારી સફળતા. અને જેટલી વધારે મારી સફળતા, એટલો વધારે મારો આનંદ. આ વિચાર શૈલિ આપણી મોટાભાગની ઉછેરની શૈલિ, આપણી સંચાલનની શૈલિ અને આપણે જે રીતે બીજાંઓને પ્રોત્સાહન પૂરૂં પાડીએ છે તે બધાંને આવરી લે છે. બસ પ્રશ્ન માત્ર એટલો છે કે તે બે કારણોસર વૈજ્ઞાનિક રીતે તોડી અને પાછીચાલમાં વહેંચી નંખાયેલ છે. પહેલું, જ્યારે જ્યારે તમારૂ મગજ સફળતા જૂએ છે, ત્યારે તમે સફળત કેવી લાગવી જોઇએ તે ધ્યેયચિત્ર જ બદલી નાખો છો. સારા માર્કસ આવ્યા, તો હજૂ વધારે સારા માર્ક આવવા જોઇએ, સારી શાળામાં પ્રવેશ મળ્યો, તો હજૂ તેનાથી પણ સારી શાળામાં પ્રવેશ મળવો જોઇએ, સારી નોકરી મળે તો તેનાથી પણ વધારે સારી નોકરી મળૅ તેમ ઇચ્છીએ, વેચાણનું લક્ષ્યાંક પાર કરીએ તો બીજી વાર તે લક્ષ્યાંક જ બદલી નાખીએ. અને જો આનંદ સફળતાને બીજે છેડે હોય તો, આપણું મગજ ત્યાં સુધી પહોંચતું જ નથી. આપણે એક સમાજ તરીકે આ રીતે સુખની અપેક્ષાની ક્ષિતિજ વિસ્તારી દીધી છે. અને તે એટલા માટે કે આપણે માનીએ છીએ કે જો આપણે સફળ હશું, તો જ સુખી થશું. પરંતુ ખરી સમસ્યા એ છે કે આપણું મગજ ઉંધા ક્રમમાં ચાલે છે. તમે જો કોઇની વર્તમાન સકારાત્મકતાની માત્રાને વધારી શકો, તો તેનું મગજ, આપણે જેને 'સુખની સરસાઇ' કહીશું તે અનુભવવા લાગશે, એટલે કે સકારાત્મક પરિસ્થિતિમાં તમારૂં મગજ નકારાત્મક કે નિષ્ક્રિય કે તનાવવાળી સ્થિતિ કરતાં ઘણું વધારે સારૂં કામ કરી શકે છે. તમારી બુધ્ધિ, તમારી રચનાત્મકતા, તમારી શક્તિ ખીલી ઉઠે છે. હકીકતે તો, અમે તો નોંધ્યું છે કે તમારા વ્યવસાયના દરેકે દરેક પરિણામમાં સુધારો જોવા મળે છે. જ્યારે સકારાત્મક હોય ત્યારે તમારૂ મગજ નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોય તેના કરતાં ૩૧% વધારે ઉત્પાદક હોય છે. તમે ૩૭% વધારે વેચાણ કરી શકો છો. ડૉક્ટર્સ જ્યારે નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોવાને બદલે સકારાત્મક મુડમાં હોય ત્યારે તેઓ દ્વારા કરાઇ રહેલાં સાચાં નિદાનમાં ૧૯% વધારે ઝડપી અને ખામી રહિત હોય છે. એનો અર્થ એમ કરી શકાય કે આ મંત્રને ઉલટાવી શકાય. જો આપણે વર્તમાનમાં સકારાત્મક થવાનો રસ્તો શોધી કાઢીએ, તો આપણું મગજ હજૂ વધારે સફળતાથી કામ કરી શકે કારણ કે આપણે વધારે લગનથી, ઝડપથી અને સમજપૂર્વક કામ કરી રહ્યા હશું. આપણે આ મંત્રને ઉલટાવવાની જરૂર છે જેથી આપણું મગજ ખરેખર જે કરવા શક્તિમાન છે તે આપણે જોઇ શકીએ. કારણ કે જ્યારે તમે સકારાત્મક હો છો ત્યારે તમારાં તંત્રમાં વહી આવતા ડૉપૉમાઇન બે રીતે કામ કરે છે. તે તમને માત્ર પ્રફુલ્લિત જ નથી કરતું, તે મગજનાં શીખવાનાં બધાં જ કેન્દ્રને પણ સતેજ કરે છે. અને તે રીતે તમને દુનિયાને જૂદી જૂદી રીતે સ્વિકારવામાટે પણ તૈયાર કરે છે. અમે એ પણ નોંધ્યું છે કે મગજને વધારે સકરાત્મક બનવાનું શીખવવા માટે ઘણા રસ્તા છે.
bobo called me on the phone -- (laughter) from yale medical school, and bobo said, "shawn, i have leprosy." (laughter) which, even at yale, is extraordinarily rare.
Son Güncelleme: 2019-07-06
Kullanım Sıklığı: 1
Kalite:
Referans:
Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor