From professional translators, enterprises, web pages and freely available translation repositories.
protected monuments by archaeological survey of india in rajasthan
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રાજસ્થાન રાજ્યમાં રક્ષિત સ્મારકો
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
sun news feature, quoting full description by archaeological survey of india
સન ન્યૂઝ ફિચર, તરફથી ટાંકવામાં આવેલ સંપૂર્ણ વર્ણન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
we sent a survey to business school alumni working in all different organizations.
અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે મોકલ્યો જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
we can measure these protected values, for example, by a survey measure.
આપણે આ સુરક્ષિત કિંમતોને માપી શકીએ, દાખ્લા તરીકે, એક સર્વેક્ષણ દ્વારા.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
the temple is on the archaeological survey of india's list of heritage monuments.
આ મંદિર ભારતીય પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)ની યાદી ધરોહર (હેરિટેજ) સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
james burgess wrote in 1900, in the archaeological survey of western india, vii:
જેમ્સ બર્ગેસે ૧૯૦૦ માં પશ્ચિમ ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ ૭ માં લખ્યું હતું :
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
i recently did a survey with over 2,000 americans, and the average number of choices that the typical american reports making is about 70 in a typical day.
મેં તાજેતરમાં આશરે ૨૦૦૦ અમેરીકનોનો એક સર્વે કર્યો, અને જોયું કે , એક અમેરીકન દરરોજની સરેરાશ ૭૦ પસંદગીઓ કરે છે.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
isbn 978-81-7387-030-9. ↑ "archaeological survey of india, dehradun circle".
asi website. ↑ "lakhamandal".
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Warning: Contains invisible HTML formatting
the mosque was havily damaged in 2001 gujarat earthquake but was restored by archaeological survey of india in 2009.[3][4][5]
૨૦૦૧ ના ગુજરાતના ભૂકંપમાં મસ્જિદને ભારે નુકસાન થયું હતું પરંતુ તેને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા ૨૦૦૯માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. [1] [૨] []]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
archaeological survey of india has undertaken excavation at this location during 1977-78,1978–79,1980-81.[2]
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્થળે ૧૯૭૭-૭૮, ૧૭૭૮-૭૯ અને ૧૯૮૦-૮૧ દરમ્યાન ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.[2]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
do you know how many choices you make in a typical day? do you know how many choices you make in typical week? i recently did a survey with over 2,000 americans, and the average number of choices that the typical american reports making is about 70 in a typical day.
શું તમને અંદાજ છે કે એક દિવસમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? તે જ રીતે, એક અઠવાડીયાંમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? મેં તાજેતરમાં આશરે ૨૦૦૦ અમેરીકનોનો એક સર્વે કર્યો, અને જોયું કે , એક અમેરીકન દરરોજની સરેરાશ ૭૦ પસંદગીઓ કરે છે. તે જ રીતે, તાજેતરમાં, મુખ્ય સંચાલન અધિકારીઓનો પણ એક અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં આ મુખ્ય અધિકારીઓની દિનચર્યાનો એક અઠવાડીયામાટે નજદીકથી અભ્યાસ કરાયો. વૈજ્ઞાનિકોએ આ મુખ્ય પ્રબંધકોની બધી પ્રવૃતિઓની નોંધ કરી તેમ જ તેઓ એ પ્રવૃતિઓ વિષે જે નિર્ણયો લીધા તેમાં કેટલો સમય વાપર્યો તે પણ નોંધ્યું. તેઓએ નોંધ્યું કે સરેરાશ દરેક મુખ્ય પ્રબંધક દર અઠવાડીયે ૧૩૯ પ્રવૃતિઓ કરતા હતા. અને હા, દરેક પ્રવૃતિની અંદર કેટ કેટલીય પસંદગીઓ તો કરવાની હતી જ. તેઓએ લીધેલા નિર્ણયોમાંના ૫૦% નિર્ણયો નવ મિનિટ કે તેથી ઓછા સમયમાં લેવાયેલ હતા. માત્ર ૧૨% નિર્ણયો માટે તેઓએ એક કલાક કે તેથી વધુ સમય લીધો હતો. હવે તમારા પોતાની પસંદગીઓ વિષે વિચારો. શું તમે જાણો છો કે તમારી બધી જ પસંદગી પૈકી નવ મિનિટવાળી અને એક કલાકવાળી પસંદગીઓ કેટલી છે? આ બધી પસંદગીઓને તમે બરાબર સંભાળી શકો છો? આજે હું આજના સમયની પસંદગી અંગેના સહૂથી વધારે મોટા પ્રશ્નો પૈકી એક પ્રશ્નની વાત કરીશ. અને તે છે પસંદગીની વધારે પડતી વિપુલતાનો. હું વાત કરીશ આ પ્રશ્નની અને તેનાં કેટલાંક સંભવીત નિરાકરણો અંગેની . આ પ્રશ્ન અંગેની વાત કરવા માટે હું તમને કેટલાક સવાલો પૂછીશ. અને આશા કરૂ છું કે તમે મને તેના જવાબો આપશો. જ્યારે હું સવાલ પૂછીશ ત્યારે , કારણ કે હું જોઇ નથી શકતી, માત્ર હાથ ઉંચો કરીને તો તમે તમારી શક્તિ જ વેડફશો. ♫♫ હાસ્ય ♫♫ એટલે, જ્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે જો તમારો જવાબ હામાં હોય તો તમે તાળી પાડશો. તો, આજે મારો તમને પહેલો પ્રશ્ન છેઃ તો બોલો, શું આજે પસંદગીની વધારે પડતી વિપુલતા ના પ્રશ્નોની વાત કરીશું? ♪♪ તાળીઓ ♪♪ આભાર હું જ્યારે સ્ટૅનફૉર્ડ યુનિવર્સીટીની વિદ્યાર્થી હતી ત્યારે એક મોંઘા દાટ સ્ટૉરમાં ખરીદી માટે જતી; એટ્લે કે તે સમયે તો તે ઘણો મોંઘો સ્ટૉર ગણાતો. તે સ્ટૉરનું નામ હતું - ડ્રૅગર'સ આ સ્ટોરમાં જવું એટલે જાણે કોઇ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે જવું. આ સ્ટૉરમાં લગભગ ૨૫૦ પ્રકારની રાઇ અને વીનૅગર હતાં અલગ અલગ ૫૦૦થી વધારે પ્રકારનાં ફળો અને શાક્ભાજીઓ તો વળી બે એક ડઝન જેટલી જૂદી જૂદી બૉટ્લ્ડ પાણીની બ્રાંડ્સ હતી -- - તે પણ એ જમાનામાં જ્યારે અમે બધાં જ પીવા માટે તો નળનું પાણી વાપરતાં. મને એ સ્ટૉરમાં જવાની મજા પડતી. પણ,એક વાર મેં મારી જાતને પૂછ્યુંઃ અરે ભાઇ, આપણે કશું કંઇ ખરીદતા કેમ નથી? આ ઑલીવ તેલનું સેક્શન છે જેમાં હજારો વર્ષ જૂનાં ઑલીવનાં વૃક્ષોમાથી કાઢેલું, હાલમાં તાળાં મારેલ પેટીઓમાં રાખી મૂકેલ ૭૫થી વધારે પ્રકારનાં ઑલીવ તેલ છે. એક દિવસે મેં મૅનૅજરને મળવાનું નક્કી કર્યું, અને તેમને પૂછ્યું,
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:
18 january 2017. retrieved 20 february 2017. ↑ kanaiyalal maneklal munshi (1935). gujarāta and its literature: a survey from the earliest times.
longmans, green & company, limited. p. 248.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Warning: Contains invisible HTML formatting
manda is a village near jammu in india. it is considered to be the most northern site belonging to the indus valley civilisation. it was excavated by archaeological survey of india during 1976-77 by j. p. joshi.[1]
મંડા ભારતમાં જમ્મુ નજીક આવેલું એક ગામ છે. આ સ્થળ સિંધ સંસ્કૃતિના સૌથી ઉત્તરી સ્થળ તરીકે ગણવામાં આવે છે. ૧૯૭૬-૭૭ દરમિયાન અહીં ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા જે. પી. જોષી વડે અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું.[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
according to the famous japanese historian noboru karashima who served as the president of the epigraphical society of india in 1985, calculated that there are approximately 10,000 inscriptions which exist in the telugu language as of the year 1996 making it one of the most densely inscribed languages.[1] telugu inscriptions are found in all the districts of andhra pradesh and telangana.[2][61][62][63] they are also found in karnataka, tamil nadu, orissa, and chhattisgarh.[64][63][65][66] according to recent estimates by asi (archaeological survey of india) the number of inscriptions in telugu language goes up to 14,000.[61] [67] namely adilabad, nizamabad, hyderabad, anantapur, and chittoor — produced no more than a handful of telugu inscriptions in the kakatiya era spanning between 1175–1324 ce.[68][69]
૧૯૮૫ માં એપિગ્રાફિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રખ્યાત જાપાની ઇતિહાસકાર નોબોરુ કરશીમાના મતે, વર્ષ ૧૯૯૬ સુધી થયેલી ગણતરી અનુસાર તેલુગુ ભાષામાં લખેલા લગભગ ૧૦,૦૦૦ શિલાલેખો અસ્તિત્વમાં છે, જે તેને સૌથી વધુ લખેલી ભાષાઓમાં સ્થાન આપે છે. [1] તેલુગુ શિલાલેખો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. [2] []] []] []] આ સિવાય આવા શિલાલેખો કર્ણાટક, તમિલનાડુ, ઑડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળે છે. []] []] []] []] ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એ. એસ. આઇ) દ્વારા તાજેતરના અંદાજ મુજબ તેલુગુ ભાષામાં શિલાલેખોની સંખ્યા ૧૪,૦૦૦ સુધી જાય છે. []] []]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Some human translations with low relevance have been hidden.
Show low-relevance results.